$14.99
Print Length
176 pages
Language
Gujarati
Publisher
Pravin Prakashan
ISBN
9788177909920
ચંદ્રકાંત બક્ષીનું પુસ્તક ‘મહાજાતિ ગુજરાતી’ એ ગુજરાતી લોકોના સ્વભાવ, સંસ્કાર અને અસ્મિતાનું તાત્વિક વર્ણન છે. લેખક આ કૃતિમાંગુજરાતીની આંતરિક રચનાને તેની વાણી, વર્તન, વિવેક અને વિષાદને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી ઉકેરે છે. તેઓ કહે છે. કેગુજરાતી લોકો વેપારમાં ચતુર છે., પણ હૃદયથી ભાવુક અને કરુણાશીલ છે. બક્ષી ગુજરાતી માનસની વિશિષ્ટતા તરીકે સમજદારી, સંયમ અનેવ્યવહારુ બુદ્ધિને માને છે. તેમણે ગુજરાતને માત્ર ભૂગોળ તરીકે નહીં, પણ એક જીવંત ચેતના તરીકે રજૂ કર્યું છે. પુસ્તકમાં હાસ્ય અને વ્યંગનાસૂક્ષ્મ છાંટા સાથે ગંભીર તત્વચિંતન પણ છે. ‘મહાજાતિ’ શબ્દ દ્વારા તેઓ ગુજરાતીને શ્રેષ્ઠ જાતિ તરીકે ઊભો કરે છે. જેમણે દુનિયામાં પોતાનુંઅલગ સ્થાન બનાવ્યું છે. આ પુસ્તક ગુજરાતી જાતિ માટે ગૌરવનો પુસ્તક બને છે. ચંદ્રકાંત બક્ષી ગુજરાતી સાહિત્યમાં પોતાની તીખી ભાષાઅને તીવ્ર અભિવ્યક્તિ દ્વારા યાદગાર છાપ છોડી જાય છે.
0
out of 5