$16.99
Genre
Essays
Print Length
240 pages
Language
Gujarati
Publisher
Pravin Prakashan
ISBN
9788196996659
ચંદ્રકાંત બક્ષીનું પુસ્તક સંસ્કાર અને સાહિત્ય એક આત્મ અનુભવથી રંજાયેલું તાત્વિક લેખન છે., જેમાં તેઓ પોતાના બાળપણના કલકત્તાજીવનસંસ્કાર અને ભાષા સંસ્કૃતિની વાત કરે છે. લેખકને મળેલા મીત્રો, શિક્ષકો અને ગુજરાતી સમાજનું સંસ્કાર બોધભર્યું વર્ણન પુસ્તકનેઆત્મીય બનાવે છે. બક્ષી કલકત્તાની ભાષાશૈલી અને ઋજુમાનસ ગુજરાતી સમાજના સાદગીભર્યા આચરણને મુખ્યત્વે ચિતરે છે. પુસ્તકમાંશાળાજીવનની સંવેદનાઓ અને શિક્ષણ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત થાય છે. બાળપણની ભીની યાદો, સહજતા અને નમ્રતાનું ગુજરાતી સંસ્કારપથ રજૂથાય છે. તેઓ સાહિત્ય અને જીવન વચ્ચેના સંબંધોનું તટસ્થ આલોચન કરે છે. લેખક માટે સાહિત્ય એ સંસ્કાર અને અનુભવોનું પ્રતિબિંબ છે. પુસ્તકમાં ભવિષ્યની પેઢીઓને મૈત્રી, નમ્રતા અને સહકારના સંસ્કારની મહત્તા સમજાવવાનો પ્રયાસ છે. સાહિત્ય માત્ર ભાષાનો અભ્યાસ નહીંપરંતુ સંસ્કારના શીક્ષા કેન્દ્ર તરીકે પણ સ્થાન પામે છે. આખું લખાણ ભાવ પ્રવાહથી ભરેલું છે. અને ભારતીય સંસ્કૃતિનું જીવન દ્રષ્ટિકોણપ્રસ્થાપિત કરે છે.
0
out of 5