બાપુનું જીવન તો મહાસાગર છે. બાપુના જીવન અંગે અસંખ્ય પુસ્તકો અને લેખો લખાયા છે, લખાતા જાય છે અને લખાતા જ રહેશે. એ બધામાં જ બાપુની વિરાટ વિભૂતિના અસંખ્ય જીવનપ્રસંગો છૂટાછવાયા વેરાયેલા હોય છે. ગાંધી સાહિત્યના અભ્યાસીઓમાં બાપુના જીવનની દૃષ્ટિને પારખી લેવાની સ્વાભાવિક પકડ હોવી જોઈએ. તો જ ગાંધીજીના જીવનનું સાચું દર્શન થાય. ‘પાવન પ્રસંગો’ના લેખક શ્રી લલ્લુભાઈમાં એ પકડ આવતી જાય છે. એટલે જ એમણે લખેલા આ સરળ પ્રસંગો બાપુના જીવનનાં વિવિધ પાસાંઓના યથાર્થ અને સચોટ દર્શન કરાવે છે.
Gandhijina Pavan Prasango (ગાંધીજીના પાવન પ્રસંગો)
Price:
$
3.00
Condition: New
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: History,Novels and Short Stories,Anthologies and Collections,
Publishing Date / Year: 2010
No of Pages: 112
Weight: 0.22 Pound Pound
Total Price: $ 3.00
Reviews
There are no reviews yet.