આ પુસ્તકના લેખક કનુભાઈ પુરોહિત છે .ગુજરાતી ભાષામાં વાસ્તુશાસ્ત્ર પર અનેક પુસ્તકો લખાયા છે પણ જેને ગ્રન્થ કહી શકાય એવું તમામ વિષયોને આવરી લેતું પુસ્તક લખવાનો યશ આ લેખકને જાય છે .દરેક વર્ગના લોકોને ધ્યાનમાં રાખી વિવિધ વિભાગો પાડી કરેલું સંકલન ખુબ સુંદર છે .તમોએ શાસ્ત્રોના આધારે આપેલા ઉપાયો તમામ લોકોને લાભકર્તા થશે .
Bhruad Vastumanjusha (ભ્રુહદ વસ્તુમંજૂષા)
Price:
$
13.25
Condition: New
Isbn: 9789382781011
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Hardcover
Language: Gujarati
Genre: Astrology,
Publishing Date / Year: 2013
No of Pages: 136
Weight: 300 Gram
Total Price: $ 13.25
Reviews
There are no reviews yet.