ગાંધીજીએ પોરના જીવનકાળમાં દોઢ કરોડ જેટલા શબ્દો લખ્યા હોવાનો એક અંદાજ છે, પરંતુ અનેક વિષય પરના તેમના વિચારોને વ્યક્ત કરતાં કેટલાં પુસ્તકો વિશ્વભરની વિવિધ ભાષામાં પ્રકાશિત થઈ ચૂક્યાં હશે, તેનો અંદાજ બાંધવો મુશ્કેલ છે. ત્યારે ‘ગાંધીજીનો સંસ્કારવારસો’ નોખી ભાત લઈને આવે છે. ધર્મ અને અધ્યાત્મ, રાજકારણ અને અર્થકારણ, વ્યક્તિ અન સમાજ... એમ અનેક વિષયોને સ્પર્શતા આ પુસ્તકમાં ગાંધીજીના વિચારોમાં ચાલતું રહેલું અવિરત આત્મનિરીક્ષણ અનુભવાય છે.
Gandhijino Sanskarvaraso (ગાંધીજીનો સંસ્કારવારસો)
Author: Prakash Vegad (પ્રકાશ વેગડ)
Price:
$
11.67
Condition: New
Isbn: 9788172294496
Publisher: Navajivan Trust
Binding: Hardcover
Language: Gujarati
Genre: History,Culture and Religion,Society and Social Science,
Publishing Date / Year: 2013
No of Pages: 743
Total Price: $ 11.67
Reviews
There are no reviews yet.