Logo

  •  support@imusti.com

Gandhijino Sanskarvaraso (ગાંધીજીનો સંસ્કારવારસો)

Price: $ 11.67

Condition: New

Isbn: 9788172294496

Publisher: Navajivan Trust

Binding: Hardcover

Language: Gujarati

Genre: History,Culture and Religion,Society and Social Science,

Publishing Date / Year: 2013

No of Pages: 743

Total Price: $ 11.67

    0       VIEW CART

ગાંધીજીએ પોરના જીવનકાળમાં દોઢ કરોડ જેટલા શબ્દો લખ્યા હોવાનો એક અંદાજ છે, પરંતુ અનેક વિષય પરના તેમના વિચારોને વ્યક્ત કરતાં કેટલાં પુસ્તકો વિશ્વભરની વિવિધ ભાષામાં પ્રકાશિત થઈ ચૂક્યાં હશે, તેનો અંદાજ બાંધવો મુશ્કેલ છે. ત્યારે ‘ગાંધીજીનો સંસ્કારવારસો’ નોખી ભાત લઈને આવે છે. ધર્મ અને અધ્યાત્મ, રાજકારણ અને અર્થકારણ, વ્યક્તિ અન સમાજ... એમ અનેક વિષયોને સ્પર્શતા આ પુસ્તકમાં ગાંધીજીના વિચારોમાં ચાલતું રહેલું અવિરત આત્મનિરીક્ષણ અનુભવાય છે.