આશ્રમજીવનનો આદર્શ આપના દેશમાં અતિ પ્રાચીન કાળથી સ્વીકારાયો છે અને અજમાવાયો પણ છે. એમાં વખતોવખત ફેરફારો પણ થતા ગયા છે. પ્રાચીનકાળથી અત્યાર સુધી આપણા દેશમાં ઠેકઠેકાણે આશ્રમો સ્થપાયા છે અને જનતાએ શ્રદ્ધાપૂર્વક એ આશ્રમોને નભાવ્યા છે. ગાંધીજીએ હિન્દુસ્થાનમાં આવીને સ્થિર થતાં પહેલાં દક્ષિણ આફ્રિકામાં આશ્રમજીવનનો એક પ્રયોગ કરેલો.
Aatmarachana Athava Aashrami Kelvan (આત્મરચના અથવા આશ્રમી કેળવણી)
Author: Jugatram Dave (જુગતરામ દવે)
Price:
$
5.82
Condition: New
Isbn: 9788172292812
Publisher: Navajivan Trust
Binding: Hardcover
Language: Gujarati
Genre: History,Novels and Short Stories,
Publishing Date / Year: 2001
No of Pages: 400
Total Price: $ 5.82
Reviews
There are no reviews yet.