Prernana Moti (પ્રેરણાના મોતી)

By Chandrakant Upadhyay (ચંદ્રકાન્ત ઉપાધ્યાય)

Prernana Moti (પ્રેરણાના મોતી)

By Chandrakant Upadhyay (ચંદ્રકાન્ત ઉપાધ્યાય)

$3.00

$3.30 10% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

109 pages

Language

Gujarati

Publisher

Navajivan Trust

Publication date

1 January 2012

ISBN

9788172294342

Description

ભારતભર ના મહાન સંતકવિઓમાં શ્રી તિરુવલ્લુવરનું સ્થાન મહત્વનું છે. તેમનો ‘તિરુકુરળ’ ગ્રંથ આજથી બે હજાર વર્ષ પૂર્વે રચાયેલો. તેને ‘તમિળદેવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે લોકોત્તર ગ્રંથ હોવા સાથે લોકપ્રિય ગ્રંથ પણ છે. ૧૩૩૦ શ્લોકો ધરાવતા એ ગ્રંથમાંથી શ્રી ચંદ્રકાંતભાઈ ઉપાધ્યાયે સો શ્લોકો પસંદ કરી ‘પ્રેરણાના મોતિ’ એવા સુંદર મથાળા હેઠળ આ ગ્રંથનો પ્રેરણાદાયી અર્ક આપણને આપ્યો છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%