આ સ્મરણયાત્રા આત્મચરિત્ર નથી, એ તો છૂટાછવાયા સંસ્મરણો જ છે. જીવનના મહત્વના પરિવર્તનો કે ઊંડા અનુભવો આપવાનો અહી ઈરાદો નથી. બાળકો અને યુવાનોના પવિત્ર સહવાસમાં જેના ઘણા દિવસો ગયા છે તે જાણે છે કે, બાળકો તેમ જ યુવાનો સાથે સમભાવ કેળવવાના, તેમની ભૂમિકા ઉપર ઊભા રહી તેમણે આગળ પાછળનું જોવાની અને સ્વાભાવિક સાધનોમાં, પોતાના બાળપણનો નિખાલસ, નિ:સંકોચ અનુભવ રજૂ કરવો, એ વખતના આશાનિરાશા, મુગ્ધ મૂંઝવણો અને કાવ્યમય પ્રસંગોનું યથાર્થ વર્ણન કરવું, પોતાના ગુણદોષ, જયપરાજય અથવા ક્ષુદ્ર અહંકાર અને સહજ સ્વાર્થત્યાગ વગેરે વસ્તુઓનો આબેહૂબ ચિતાર આપવો એ એક ઉત્તમ સાધન છે.
Sankshipta Smaranyatra (સંક્ષિપ્ત સ્મરણયાત્રા)
Price:
$
3.00
Condition: New
Isbn: 9788172293321
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Reference,Memoir and Biography,Literature and Language,
Publishing Date / Year: 2012
No of Pages: 96
Weight: 0.11 Pound Pound
Total Price: $ 3.00
Reviews
There are no reviews yet.