Shri Lankani Safare (શ્રીલંકાની સફરે)

By Swami Sachchidanand (સ્વામી સચ્ચિદાનંદ)

Shri Lankani Safare (શ્રીલંકાની સફરે)

By Swami Sachchidanand (સ્વામી સચ્ચિદાનંદ)

$9.12

$10.03 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Travel

Print Length

172 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2012

ISBN

9788189905729

Weight

350 Gram

Description

શ્રીલંકાની સફરે શ્રીલંકાએ આપણા જેટલી જ ગુલામી ભોગવી છે.તો પણ તેને પોતાની અસ્મિતા સાચવી રાખી છે.મારી દ્રષ્ટીએ તેનું મોટું શ્રેય બોદ્ધધર્મને જાય છે.જે પ્રભાવ પંદરમી સદી સુધી ચર્ચોની ખ્રિસ્તી લોકો ઉપર હતો તેવો પ્રભાવ અહીંના વિહરોનો લોકો ઉપર છે. વિહારોમાં રહેતા સાધુઓ શતપ્રતિશત પંડિત હોય છે અને વ્યવસ્થિત રીતે કેળવાયેલા હોય છે એટલે તેઓ પોતાના પ્રભાવને સાચવી શક્યા છે.રાજનેતાઓ પણ તેમેને માન-સન્માન આપે છે. તેમાંથી કેટલાક તો લોકહિતની સારી પપ્રવૃત્તિઓ પણ કરે છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%