Logo

  •  support@imusti.com

Shikhar Upar Ke Pachhi Khinma? (શિખર ઉપર કે પછી ખીણમા?)

Price: $ 8.65

Condition: New

Isbn: 9789381478400

Publisher: Navbharat Sahitya Mandir

Binding: Paperback

Language: Gujarati

Genre: Self-Help,Other,

Publishing Date / Year: 2017

No of Pages: 116

Weight: 159 Gram

Total Price: $ 8.65

Click Below Button to request product

આ પુસ્તક માનવીને જાગૃત કરે છે. સફળતાનાં શિખર પર પહોંચવાની શક્તિ આપે છે અને માનવીનો પંથ હંમેશા પ્રકાશમય છે તેની ગૅરન્ટી આપે છે. આ પુસ્તકમાંથી એ પ્રેરણા મળે છે કે માનવીમાં શું કરવાની શક્તિ નથી ? બધી જ શક્તિ છે. પારસનો સ્પર્શ થાય તો લોખંડ સોનુ બની જાય. તેવી રીતે આ પુસ્તક જે જે લોકો વાંચશે તે તેજોમય - સ્વતેજોમય બની જશે. તે મેં આ પુસ્તક વાંચ્યા પછી અનુભવ્યું છે ઇશ્વરે માનવીને બધીજ શક્તિ આપી છે. બસ, તેનો ઉપયોગ કરવાનો નીર્ધાર જ કરવાનો છે આ પુસ્તક કહે છે કે જયારે માનવીનું અનુસંધાન વિશ્વચેતના સાથે થાય છે તેને પછી પોતે જ પારસ બનવાને આડે કોઈ આવી શકે નહીં.