આ મહાગ્રંથ માં ગીતા શિરોમણીરૂપે બિરાજે છે. તેનો બીજો અધ્યાય ભૌતકિ યુદ્ધવ્યવહાર શીખવવાને બદલે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ શીખવે છે. સ્થિતપ્રજ્ઞને ઐહિક યુદ્ધની સાથે સંબંધ ન હોય એવું તેના લક્ષણમાં જ છે એમ મને તો ભાસ્યું છે. સામાન્ય કૌટુંબિક ઝઘડાની યોગ્યતા – અયોગ્યતાનો નિર્ણય કરવાને સારું ગીતા જેવું પુસ્તક ન સંભવે. ગીતાના કૃષ્ણ મૂર્તિમંત જ્ઞાન છે પણ કાલ્પનિક છે. અહીં કૃષ્ણ નામે અવતારી પુરુષનો નિષેધ નથી. માત્ર સંપૂર્ણ કૃષ્ણ કાલ્પનિક છે, સંપૂર્ણઅવતારનું પાછળથી થયેલું આરોપણ છે.
Gitano Sandesh (ગીતાનો સંદેશ)
Author: Mahatma Gandhi (મહાત્મા ગાંધી)
Price:
$
3.00
Condition: New
Isbn: 9788172293611
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Culture and Religion,Self-Help,Philosophy,
Publishing Date / Year: 2012
No of Pages: 40
Total Price: $ 3.00
Reviews
There are no reviews yet.