Logo

  •  support@imusti.com

Santvani Lokgeet Ane Lokkatha Vishe (સંતવાણી, લોકગીત અને લોકકથા વિશે)

Price: $ 13.15

Condition: New

Isbn: 9789351621904

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Hardcover

Language: Gujarati

Genre: Anthologies & Collections,Poetry,

Publishing Date / Year: 2015

No of Pages: 248

Weight: 510 Gram

Total Price: $ 13.15

    0       VIEW CART

હસુ યાજ્ઞિકના લોકસાહિત્ય-વિવેચનના આ ગ્રંથમાં રસપ્રદ દષ્ટાંત સાથે ચર્ચા કરતા વીસ અભ્યાસલેખો છે. સંતવાણીમાં અહી આગમ, અગમ અને અવળ ત્રણ વાણી પર, વાણીના પરા-પશ્યંતી-વૈખરી પ્રકારો પર, આદિવાસી અને કચ્છી સંતવાણી અને ભક્તિરચના પર તથા ‘પ્યાલા’ જેવા ભજનપ્રકાર અને ઈસ્માઈલી ખોજના જ્ઞાનપદોની રચના પર જ્ઞાન-માહિતી અને રસ પડે તેવા સાત અભ્યાસલેખો છે.