હસુ યાજ્ઞિકના લોકસાહિત્ય-વિવેચનના આ ગ્રંથમાં રસપ્રદ દષ્ટાંત સાથે ચર્ચા કરતા વીસ અભ્યાસલેખો છે. સંતવાણીમાં અહી આગમ, અગમ અને અવળ ત્રણ વાણી પર, વાણીના પરા-પશ્યંતી-વૈખરી પ્રકારો પર, આદિવાસી અને કચ્છી સંતવાણી અને ભક્તિરચના પર તથા ‘પ્યાલા’ જેવા ભજનપ્રકાર અને ઈસ્માઈલી ખોજના જ્ઞાનપદોની રચના પર જ્ઞાન-માહિતી અને રસ પડે તેવા સાત અભ્યાસલેખો છે.
Santvani Lokgeet Ane Lokkatha Vishe (સંતવાણી, લોકગીત અને લોકકથા વિશે)
Price:
$
13.15
Condition: New
Isbn: 9789351621904
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Hardcover
Language: Gujarati
Genre: Anthologies & Collections,Poetry,
Publishing Date / Year: 2015
No of Pages: 248
Weight: 510 Gram
Total Price: $ 13.15
Reviews
There are no reviews yet.