ઋગ્વેદના ઉપરોક્ત શ્લોક અનુરૂપ ભારતીય સંસ્કૃતિમાં સમયે-સમયે સર્જકો મળતા રહ્યા છે. એ મહાકાવીઓ અને મહાકાવ્યોનો વારસો આપણી સંસ્કૃતિની નિજી ઓળખ છે. એ રીતે કલા, સાહિત્ય, અધ્યાત્મ અને સમાજ-જીવન બધું એકાકાર થતું રહ્યું છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં આપણને આવા બે સર્જકો પ્રાપ્ત થયા, શ્રી શ્રી અરવિંદ અને રવીન્દ્રનાથ ટાગોર.
Marite Chahi Na Aami (મરિતે ચાહી ના આમિ)
Author: Rajendra Patel (રાજેન્દ્ર પટેલ)
Price:
$
11.82
Condition: New
Isbn: 9789351621713
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Hardcover
Language: Gujarati
Genre: Poetry,Anthologies & Collections,
Publishing Date / Year: 2015
No of Pages: 200
Weight: 470 Gram
Total Price: $ 11.82
Reviews
There are no reviews yet.