ભજન સાહિત્યમાં "આગમવાણીનું "આગવું સ્થાન છે .તેમાં ભજનીક સંતોએ ભાવિના એંધાણ તો ભાખ્યા છે ,સાથે સાથે વિમાંર્ગેથી પાછા વળવાની અને સન્માર્ગે ચાલવાની ચેતવણી પણ આપી હોય છે .ભાવિના અંધકાર સામે દીવો ધરે છે .કળજુગમાં માણસ હારી જાય ત્યારે આ વાણી એને સતના મંડાણની હેયાધારણ આપે છે .
Aagamvani (આગમવાણી)
Price:
$
11.55
Condition: New
Isbn: 9788184405880
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Hardcover
Language: Gujarati
Genre: Spiritual,
Publishing Date / Year: 2011
No of Pages: 133
Weight: 340 Gram
Total Price: $ 11.55
Reviews
There are no reviews yet.