Sankshipta Smaranyatra (સંક્ષિપ્ત સ્મરણયાત્રા)

By Kakasaheb Kalelkar (કાકાસાહેબ કાલેલકર)

Sankshipta Smaranyatra (સંક્ષિપ્ત સ્મરણયાત્રા)

By Kakasaheb Kalelkar (કાકાસાહેબ કાલેલકર)

$3.00

$3.30 10% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

96 pages

Language

Gujarati

Publisher

Navajivan Trust

Publication date

1 January 2012

ISBN

9788172293321

Weight

0.11 Pound Pound

Description

આ સ્મરણયાત્રા આત્મચરિત્ર નથી, એ તો છૂટાછવાયા સંસ્મરણો જ છે. જીવનના મહત્વના પરિવર્તનો કે ઊંડા અનુભવો આપવાનો અહી ઈરાદો નથી. બાળકો અને યુવાનોના પવિત્ર સહવાસમાં જેના ઘણા દિવસો ગયા છે તે જાણે છે કે, બાળકો તેમ જ યુવાનો સાથે સમભાવ કેળવવાના, તેમની ભૂમિકા ઉપર ઊભા રહી તેમણે આગળ પાછળનું જોવાની અને સ્વાભાવિક સાધનોમાં, પોતાના બાળપણનો નિખાલસ, નિ:સંકોચ અનુભવ રજૂ કરવો, એ વખતના આશાનિરાશા, મુગ્ધ મૂંઝવણો અને કાવ્યમય પ્રસંગોનું યથાર્થ વર્ણન કરવું, પોતાના ગુણદોષ, જયપરાજય અથવા ક્ષુદ્ર અહંકાર અને સહજ સ્વાર્થત્યાગ વગેરે વસ્તુઓનો આબેહૂબ ચિતાર આપવો એ એક ઉત્તમ સાધન છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%