‘અહંભાવ’ સહજતાથી છૂટી ના શકે. વધુમાં વધુ તે શાંત થઈ શકે; ‘હું’ અર્થાત અહંકારના સમગ્ર માળખાને અને તેના અર્થને સમજ્યા વગર તે શાંત થઈ શકે નહીં. એ માળખું અને તેનો અર્થ કાં તો સંપૂર્ણપણે તત્કાલ સમજાય અગર તો બિલકુલ ન સમજાય; પરંતુ એ જ માત્ર એક રાહ છે; બીજો કોઈ રાહ નથી. તમે જો એમ કહો કે,”હું સાતત્યથી પ્રયત્ન કરીશ,અને જ્યાં સુધી ‘હું’ અર્થાત્ ‘અહંભાવ’નો વિલય નહીં થાય ત્યાં સુધી ધીરે ધીરે મારો તે અભ્યાસ જારી રાખીશ.” તો તમે એ જ અહંકારના બીજા પ્રકારના ફંદામાં ફસાઓ છો.
Ahambhavmathi Mukti Ae j yathartha kartavya (અહંભાવમાંથી મુક્તિ એ જ યથાર્થ કર્તવ્ય )
Price:
$
8.97
Condition: New
Isbn: 9788184800104
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Paperback
Language: Gujarati
Genre: Educational,Children,
Publishing Date / Year: 2012
No of Pages: 80
Weight: 115 Gram
Total Price: $ 8.97
Reviews
There are no reviews yet.