મનુએવા હોય છે અને ચિંતન પણ કરે છે : આ બે અલગ છે. વિચારોની આવનજાવન સતત ચાલ્યા કરે છે. થોડા વિચાર એવા હોય છે, જે ચિંતનના સ્તરને આંબવા માટે સજ્જ અને સક્ષમ હોય છે. એવું બને છે ત્યારે વિચાર ચિંતનાત્મક બને છે ત્યારે વિચાર ચિંતનાત્મક બને છે. ‘અક્ષયપાત્ર’ માં પ્રત્યેક પાનાં પર વિચારબીજ વેરાયાં છે. ભાવકના હ્રદયમાં તે ચિંતનરૂપે અંકુરાઈ પુષ્પિત થશે ને તેની સુગંધ શ્વાસને છેક ઊંડે સુધી છલકાવી દેશે તેવી શ્રદ્ધા છે.
Akshaypatra (અક્ષયપાત્ર)
Author: Bakul Dave (બકુલ દવે)
Price:
$
11.47
Condition: New
Isbn: 9789382063797
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Paperback
Language: Gujarati
Genre: Novels & Short Stories,
Publishing Date / Year: 2013
No of Pages: 202
Weight: 220 Gram
Total Price: $ 11.47
Reviews
There are no reviews yet.