પ્રસ્તૃત પુસ્તકમાં સ્વામીજીએ એવા જ સંતોને લીધા છે જેમની પાસેથી યુગાનુરૂપ પ્રેરણા મળે ,બને ત્યાં સુધી ચમત્કારોને ટાળ્યા છે .લેખકે સંતોના ચરિત્રો કરતા ચિંતનને વધુ મહત્વ આપ્યું છે સંતોના ત્રણ પ્રકાર વર્ણવાયા છે .એક ભજન કરનારા ,બે ,સેવા કરનારા ,અને ત્રીજા સમાજ સુધારા કરનારા . પુસ્તકનો હેતુ આપણે આપણા સંતોને સમજીએ ,તેમને અનુસરીએ ,બને તેટલા વ્યાપક અને વિશાલ થઈ એ અને ધાર્મિક થવાનું પસંદ કરીએ ..
Santcharitro Ane Chintan (સંતચરિત્રો અને ચિંતન)
Price:
$
14.41
Condition: New
Isbn: 9788184617580
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Hardcover
Language: Gujarati
Genre: Spiritual,
Publishing Date / Year: 2013
No of Pages: 328
Weight: 600 Gram
Total Price: $ 14.41
Reviews
There are no reviews yet.