Logo

  •  support@imusti.com

Santcharitro Ane Chintan (સંતચરિત્રો અને ચિંતન)

Price: $ 14.41

Condition: New

Isbn: 9788184617580

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Hardcover

Language: Gujarati

Genre: Spiritual,

Publishing Date / Year: 2013

No of Pages: 328

Weight: 600 Gram

Total Price: $ 14.41

    0       VIEW CART

પ્રસ્તૃત પુસ્તકમાં સ્વામીજીએ એવા જ સંતોને લીધા છે જેમની પાસેથી યુગાનુરૂપ પ્રેરણા મળે ,બને ત્યાં સુધી ચમત્કારોને ટાળ્યા છે .લેખકે સંતોના ચરિત્રો કરતા ચિંતનને વધુ મહત્વ આપ્યું છે સંતોના ત્રણ પ્રકાર વર્ણવાયા છે .એક ભજન કરનારા ,બે ,સેવા કરનારા ,અને ત્રીજા સમાજ સુધારા કરનારા . પુસ્તકનો હેતુ આપણે આપણા સંતોને સમજીએ ,તેમને અનુસરીએ ,બને તેટલા વ્યાપક અને વિશાલ થઈ એ અને ધાર્મિક થવાનું પસંદ કરીએ ..