ભારતીય ઇતિહાસના એક યુગ પુરુષ. તેમને ભારતની સામાજિક વ્યવસ્થાના ઘડતરની ઉત્કૃષ્ટ બૌદ્ધિક પરંપરાને જન્મ આપ્યો અને આજીવન ચારિત્ર્ય , સ્વાભિમાન અને કર્તવ્યનિષ્ઠાને જ મહત્વ આપ્યું. તેઓ મહાપંડિત , કુશળ રાજનીતિજ્ઞ , તીક્ષણ બુધીમાન , મુક્કમ ઈરાદાવાળા અને સમયની પેલે પાર જોઈ શકનારા હતા. ચાણક્ય પોતાના જ્ઞાનથી ભારતના ઈતિહાસનું એક સુવર્ણ પ્રકરણ બની શક્યા. તેમણે સમાજ, ધર્મ, રાજનીતિ, કર્મનું અમુલ્ય જ્ઞાન રજૂ કર્યું, જે આજે ૨૩૦૦ વર્ષ પછી પણ એટલું જ વ્યાવહારિક છે. તેમની આ શાશ્વત નીતિઓ જીવનના અતિ મુશ્કેલ પ્રશ્નોમાં પણ સચોટ માર્ગદર્શન આપે છે. અહી એ નીતિઓને સરળ અને સ્પષ્ટ ભાષામાં રજૂ કરવામાં આવી છે.
Sampurna Chanakya Niti (સંપૂર્ણ ચાણક્ય નીતિ)
Author: Chanakya (ચાણક્ય)
Price:
$
12.00
Condition: New
Isbn: 9788189919559/9789351224020
Publisher: R. R. Sheth and Co. Pvt. Ltd
Binding: Paperback
Language: Gujarati
Genre: Business & Management,
Publishing Date / Year: 2016
No of Pages: 184
Weight: 200 Gram
Total Price: $ 12.00
Reviews
There are no reviews yet.