વિરાટ મુશ્કેલીઓને હરાવવાનું શીખવતી પ્રેરણાત્મક કથા 23 વર્ષ પહેલાં જન્મેલા આ મહાત્માએ, સમયની પાર ઉતરે તેવી શાશ્વત નીતિઓ તૈયાર કરી છે જેની વિરૂદ્ધ આચરણ કરનાર વ્યક્તિનું પતન નિશ્ચિત હોય છે. મુશ્કેલીઓનો જન્મ આપણા જન્મની સાથે જ થાય છે. જીવનમાં દરેક પળે અને સ્થળે મુશ્કેલીઓ તો આવતી જ રહે છે. તેનાથી થાકી, હારીને આપણે હતાશ થતા રહીએ છીએ. ચાણક્યે કહ્યું છે કે માણસ ત્યારે જ હારે છે જ્યારે એ હાર સ્વીકારે છે. આવાં અનેક શાશ્વત સત્યને ભૂલીને આપણે, એ મુશ્કેલીનો ઉકેલ શોધવાના બદલે પોતાની જિંદગી અને નસીબને દોષ આપતા રહીએ છીએ. સદીઓ પહેલાંનું ચાણક્યનું આ જ્ઞાન અહીં, આજના યુગનાં સંદર્ભે પણ અકસીર પુરવાર થાય છે. જીવનમાં વિરાટ મુશ્કેલીઓને કેવી રીતે હરાવી શકાય તેને હળવાશથી સમજાવતી આ સિમ્બોલિક પ્રેરણાત્મક કથા નાના-મોટાં સૌને જીવનમાં નવી જ દિશા બતાવશે.
Jivan Mrutyu (જીવન મૃત્યુ)
Author: Osho (ઓશો)
Price:
$
11.00
Condition: New
Isbn: 9789388882668
Publisher: R. R. Sheth and Co. Pvt. Ltd
Binding: Paperback
Language: Gujarati
Genre: Philosophy,
Publishing Date / Year: 2019
No of Pages: 160
Weight: 170 Gram
Total Price: $ 11.00
Reviews
There are no reviews yet.