ગ્લોબલાઈઝેશન કે ઇન્ટરનેશનલાઈઝેશન" માં કહે છે કે શું સારું ? ઠોકી બેસાડેલું ગ્લોબલાઈઝેશન, કે સ્વૈચ્છિક ઇન્ટરનેશનલાઈઝેશન ? હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો.જ્હોન ગાલબ્રેથ ઉપરનો પ્રશ્ન પૂછે અને જવાબ આપે છે.! ડો. અમર્ત્યસેન - અસમાનતા પર ચિંતન WTO - ગરીબ / વિકસતા દેશોની સંપતિ પડાવી લેવા પૈસાદાર દેશોએ ઊભો કરેલો રાક્ષસ મલ્ટીનેશનલોની કમાલ - માલ ઇન્ડિયન, ભાવ અમેરિકન ! સંપત્તિવાદ - કટ્ટરવાદ, વિશ્વ પર કબજો જમાવવા લડતા પરિબળો વિશ્વબેંકના મીલેનીયમ ગોલ ચીનની પ્રગતિ, જાપાનની નીતિ વિદેશી બ્રાન્ડ, ભારતીય બ્રાન્ડ ને ખતમ કરી રહી છે આ ગ્રંથ માં આઝાદીથી લઈને આજ સીધીની આર્થિક બાબતો - આંકડાઓનો ઉપયોગ કરાયો છે. સૌને આ ગ્રંથ ગમે ત્યાં ઉપયોગી નીવડે તેવી હાર્દિક ઈચ્છા છે.
Chanakyanu Arthashastra : Globlisation Ke Internationalisation (ચાણક્યનું અર્થશાસ્ત્ર: ગ્લોબલાઈઝેષણ કે ઇન્ટરનેશનલાઈઝેષણ)
Price:
$
10.64
Condition: New
Isbn: 9788184404524
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Hardcover
Language: Gujarati
Genre: Business and Management,
Publishing Date / Year: 2010
No of Pages: 180
Weight: 300 Gram
Total Price: $ 10.64
Reviews
There are no reviews yet.