આ પુસ્તકમાં અનેક રોગના સચોટ ઉપાય તથા માનસિક શક્તિઓનો વિકાસ કેટલાક કિસ્સાઓમાં એક જ દિવસમાં થયેલો ફાયદો છે. આ પુસ્તક થી ઘણો લાભ થાય છે. અને તેમાં બહુ વૈજ્ઞાનિક રીતે ઉપાય આપ્યા છે. ભારતમાં મુદ્રાશાસ્ત્ર પ્રાચીન સમયથી ખુબ જાણીતું છે અને જયારે દવાઓ નહતી ત્યારે મુદ્રાઓ દ્વારા અને અનેક લોકો પોતાની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક તકલીફો દુર કરતા હતા. એવું જ આ પુસ્તકમાં આપ્યું છે. અને કહ્યું છે. અને બહુજ ખુભી થી મુદ્રાઓ અને ધ્યાન વિષે સમજાવ્યું છે.
Mudrachikitsa Dwara Rogmukti (મુદ્રાચિકિત્સા દ્વારા રોગમુક્તિ)
Author: Rasik Shah (રસિક શાહ)
Price:
$
12.08
Condition: New
Isbn: 9788184403411
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Hardcover
Language: Gujarati
Genre: Health and Healing,
Publishing Date / Year: 2012
No of Pages: 292
Weight: 390 Gram
Total Price: $ 12.08
Reviews
There are no reviews yet.