લેખક એક મનોવૈ જ્ઞા નીક ,અને નિષ્ણાત સંમોહન ચિકિત્સક છે .એમની કામગીરીના આધારે અનેક માનસિક સમસ્યાઓથી પીડાતા દર્દીઓની સારવાર કરતા કેટલાક રહસ્યમય અને આશ્ચર્યજનક કિસ્સાઓ આવતા હતા તે અહી લેખો દ્વારા પ્રસ્તૃત કર્યા છે. આજના યુગમાં વત્તાઓછા પ્રમાણમાં દરેક વ્યક્તિ માનસિક રીતે કોઈ ને કોઈ કારણસર અસ્વસ્થ બની જતી હોય છે। તેમને પણ આ પુસ્તકમાંથી માર્ગદર્શન મળશે .
Reviews
There are no reviews yet.