આ નવલકથા માં એ આગવી ઓળખની તસવીર ઝીલવાનો પ્રયાસ કર્યો છે.આમ જુઓતો એનું કોઈ એક મુખ્ય પાત્ર નથી,અને બીજી રીતે જોતા એના મુખ્ય પાત્રો બિંબિસાર, શ્રેણિક, અભયકુમાર વગેરે છે. ભગવાન મહાવીરની વાણીનો પ્રભાવ જેમણે બરાબર ઝીલ્યો હતો એવા મગધસમ્રાટ શ્રેણિક પોતાના આખરી સમયે કારાગૃહમાં રહીનેય પોતાના અતીતને સાક્ષાત નિહાળે છે.
Magadhni Mahek (મગધની મહેક)
Author: R. Shekhar (આર. શેખર)
Price:
$
13.43
Condition: New
Isbn: 9788184404180
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Hardcover
Language: Gujarati
Genre: History,
Publishing Date / Year: 2012
No of Pages: 463
Weight: 445 Gram
Total Price: $ 13.43
Reviews
There are no reviews yet.