Logo

  •  support@imusti.com

Chanakyatrayi (ચાણક્યત્રયી)

Price: $ 10.49

Condition: New

Isbn: 9788184407112

Publisher: Navbharat Sahitya Mandir

Binding: Hardcover

Language: Gujarati

Genre: Business and Management,

Publishing Date / Year: 2012

No of Pages: 95

Weight: 260 Gram

Total Price: $ 10.49

Click Below Button to request product

ચાણક્યત્રયીના ત્રણ ગ્રંથોનો ટૂંકમાં પરિચય આ પ્રમાણે છે "લઘુ ચાણક્યનીતિ "એ આઠ અધ્યાયનો 104 શ્લોકોનો લઘુ મહાગ્રંથ છે તેને વાંચવાથી તેમજ તેનું ચિંતન કરવાથી જ તેનો આસ્વાદ માણી શકાય .બીજો ગ્રંથ "ચાણક્ય નીતિસર "છે ,તેના અઢાર અધાયમાં 298શ્લોકો છે .આ ગ્રંથ જીવન જીવવાની કળા શીખવે છે .ત્રીજો ગ્રંથ "ચાણક્યના નીતિસૂત્રો "આમાં પ્રાચીન ભારતના તમામ સંતો -મહાત્માઓના ગ્રંથોનો નીચોડ ટૂંકમાં અક્લ્પ્ય વાતો કહી જાય છે જીવનના દરેક ડગલે આ ગ્રંથ સાચી દિશાનું માર્ગદર્શન કરે છે .