સત્યને અનેક પરિમાણ છે. દસ દિશામાં ફેલાયેલા આકાશ જેવું અસ્તિત્વ છે એનું. પોતપણમાંથી શરૂ થઈને પોતાના જ હોવામાં પૂરું એવું એક અસી, અનાદિ, અનંત અસ્તિત્વ... સત્યની શોધ જ્યાંથી શરૂ થાય છે. ત્યાં જ પૂરી થાય છે. ! માણસની જિંદગીનાં બે સત્યો ક્યારેય બદલાતાં નથી – એક જન્મ અને એક મૃત્યુ. ખરેખર તો આ બંને બિન્દુઓની વચ્ચેનો પ્રવાસ એટલે ‘જિંદગી’.
Satya Ekabijanu… (સત્ય એકબીજાનું…)
Price:
$
9.87
Condition: New
Isbn: 9788184408058
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Paperback
Language: Gujarati
Genre: Novels And Short Stories,
Publishing Date / Year: 2013
No of Pages: 179
Weight: 220 Gram
Total Price: $ 9.87
Reviews
There are no reviews yet.