પરમ તત્વ તરફથી આ જિંદગીની આપણને અમૂલ્ય ભેટ મળી છે. એને દુઃખ અને નિરાશાથી વેડફી નાખવી કે આનંદમય પ્રસન્નતાભરી યાત્રા બનાવવી એ આપણા વિચારો અને અભિગમ ઉપર આધાર રાખે છે... જો વર્તમાન પર પૂરતું ધ્યાન ન આપો તો વર્તમાન બગડે છે અને ભવિષ્ય પણ બગડે છે. આ જીવનની પળો અત્યંત નાજુક છે - આ માટે આપણી જીવન દ્રષ્ટિને વિધેયક અને આશાવાદી વળાંક આપવો જરૂરી છે. "અંગીકાર "
Angikar (અંગીકાર)
Author: Jayvati Kaji (જયવતી કાજી)
Price:
$
9.65
Condition: New
Isbn: 9789381478455
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Paperback
Language: Gujarati
Genre: Novels And Short Stories,
Publishing Date / Year: 2017
No of Pages: 152
Weight: 203 Gram
Total Price: $ 9.65
Reviews
There are no reviews yet.