મહાપુરૂષોનું જીવન આપણા માટે બોધરૂપ હોય છે. એમનું જીવન અને પ્રસંગો વિવિધ વય, સંસ્કાર, સમાજ, રુચિ ધરાવતાં બાળકો - કિશોરો તેમજ મોટેરાઓને પ્રેરણા આપે છે, જે આપણા જીવનમાં સહજ - સ્વાભાવિક સચોટ રૂપમાં નિર્દોષ આનંદ પ્રગટાવે છે. જીવન તથા જગત વિષયક જરૂરી જ્ઞાન તેમજ બોધ, જીવનમાં દૅઢતાપૂર્વક ટકી રહેવાની અને આગળ વધવા માટેની દિશા અને પ્રેરણાશક્તિ આપે તેવા જીવનપ્રસંગો આ પુસ્તક 'પ્રેરક પ્રસાદી' માં પ્રસ્તુત છે.
Prerak Prasadi (પ્રેરક પ્રસાદી)
Author: Jagruti Ramanuj (જાગૃતિ રામાનુજ)
Price:
$
12.32
Condition: New
Isbn: 9789385128684
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Hardcover
Language: Gujarati
Genre: Self-Help,Other,
Publishing Date / Year: 2018
No of Pages: 176
Weight: 390 Gram
Total Price: $ 12.32
Reviews
There are no reviews yet.