Mahatma Gandhi Purnahuti: Part 1 - 4 (મહાત્મા ગાંધી પૂર્ણાહુતિ: ભાગ ૧ - ૪)

By Pyarelal (પ્યારેલાલ)

Mahatma Gandhi Purnahuti: Part 1 - 4 (મહાત્મા ગાંધી પૂર્ણાહુતિ: ભાગ ૧ - ૪)

By Pyarelal (પ્યારેલાલ)

$29.75

$32.73 10% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

2100 pages

Language

Gujarati

Publisher

Navajivan Trust

Publication date

1 January 2012

ISBN

9788172292171

Weight

4.4 Pound Pound

Description

આ ગ્રંથમાં મહાત્મા ગાંધીની કારકિર્દીના અંતિમ ભાગનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એ રીતે આ ગ્રંથ મહાત્મા ગાંધીએ “સત્યના પ્રયોગો” રૂપે લખેલી પોતાની आत्मकथाનો પૂરક છે. आत्मकथाમાં, જેને તેમના જીવનનો ઘડતરકાળ કહી શકાય, તેનું ઘણે અંશે નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં તેમના જીવનના છેલ્લા વરસોની વાત નિરૂપવામાં આવી છે. એ ગ્રંથના ત્રણ પુસ્તકો આ અગાઉ પ્રગટ થઇ ચૂક્યા છે. આ ચોથું અને છેલ્લું છે. ગાંધીજીના જીવનના અંતિમ, રોમાંચક અને સૌથી યશસ્વી ભાગનું સર્વાંગી નિરૂપણ કરતાં આ પુસ્તકો, તેમના સત્ય અને અહિંસાની સૂક્ષ્મ કસોટીએ ચડેલા ભવ્ય જીવનને સમજવા ઇચ્છનાર માટે ઉત્તમ ભાષ્યની ગરજ સારશે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%