આ પુસ્તકમાં ગાંધીજીની ફિલસૂફીનું, કેળવણીના ક્ષેત્રમાં તેના તાત્વિક પાયા તથા વહેવારમાં તેના વિનિયોગ સહિત વિગતવાર અને વિવેચનાત્મક નિરૂપણ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકનું કાર્યક્ષેત્ર ગાંધીજીની ફિલસૂફીના નિરૂપણ અને તેમનો કેળવણી અંગેનો બોધ વ્યવહારમાં સંગીન છે અને સંગીન સિદ્ધાંતના પાયા પર – જોકે, તેમનો સિદ્ધાંત પંડિતાઈભરી રીતે નિરૂપવામાં આવ્યો નથી – રચાયેલો માલૂમ પડ્યો છે, એ બતાવવા પૂરતું જ માર્યાદિત છે.
Mahatma Gandhini Kelavnini Filsuphy (મહાત્મા ગાંધીની કેળવણીની ફિલસૂફી)
Price:
$
3.00
Condition: New
Isbn: 9788172291426
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Philosophy,Literature and Language,
Publishing Date / Year: 2008
No of Pages: 302
Weight: 0.44 Pound Pound
Total Price: $ 3.00
Reviews
There are no reviews yet.