આ પુસ્તકમાં લેખકે આ વિષયની તલસ્પર્શીરજૂઆત કરી છે, ખાસ કરીને અનેક મહાપુરુષોના લખાણોમાંથી વિચારપ્રેરક અવતરણો આપી વૈજ્ઞાનિક ઢબે જીવનમાં સંયમનું કેટલું મહત્વ છે એ સ્પષ્ટ અને સચોટ ભાષામાં સમજાવ્યું છે. એમના ઉપર ગાંધીજીના આ વિષયના મંતવ્યોની ભારે અસર પડી હતી. અને એમણે ગાંધીજીના આ અંગેના કેટલાક સુંદર વિચારો આ પુસ્તકમાં અવતરણ રૂપે રજૂ કાર્ય છે.
Kamvijay (કામવિજય)
Author: C. J. Van Lit (સી. જે. વાન લીટ)
Price:
$
3.00
Condition: New
Isbn: 9788172294113
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Reference,Literature and Language,
Publishing Date / Year: 2010
No of Pages: 171
Weight: 0.33 Pound Pound
Total Price: $ 3.00
Reviews
There are no reviews yet.