બધા ધર્મો ઈશ્વરદત્ત છે.પણ તે મનુષ્યકલ્પિત હોવાથી,મનુષ્ય તેનો પ્રચાર કરતો હોવાથી,તે અપૂર્ણ છે.ઈશ્વરદત્ત ધર્મ અગમ્ય છે.તેને ભાષામાં મનુષ્ય મુકે છે, તેનો અર્થ પણ મનુષ્ય કરે છે. કોનો અર્થ સાચો? સહુ પોતપોતાની દ્રષ્ટિએ, જ્યાં લગી એ દ્રષ્ટિ વર્તે ત્યાં લગી, સાચા, પણ સહુ ખોટા પણ હોવાનો અસંભવ નથી. તેથી જ આપણે બધા ધર્મ પ્રત્યે સમભાવ રાખીએ.
Vyaapk Dharmabhavana (વ્યાપક ધર્મભાવના)
Author: Mahatma Gandhi (મહાત્મા ગાંધી)
Price:
$
3.72
Condition: New
Isbn: 9788172293277
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Culture and Religion,
Publishing Date / Year: 2010
No of Pages: 399
Weight: 0.66 Pound Pound
Total Price: $ 3.72
Reviews
There are no reviews yet.