Kedarnathji Ane Ki. Gh. Mashruwala Vachcheno Patra - samwad (કેદારનાથજી અને કિ. ઘ. મશરૂવાળા વચ્ચેનો પાત્ર - સંવાદ)

By G. M. Nandurkar (ગ. મા. નાંદૂરકર)

Kedarnathji Ane Ki. Gh. Mashruwala Vachcheno Patra - samwad (કેદારનાથજી અને કિ. ઘ. મશરૂવાળા વચ્ચેનો પાત્ર - સંવાદ)

By G. M. Nandurkar (ગ. મા. નાંદૂરકર)

$3.00

$3.30 10% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

226 pages

Language

Gujarati

Publisher

Navajivan Trust

Publication date

1 January 2004

ISBN

9788172293376

Weight

0.33 Pound Pound

Description

આ પત્ર-સંવાદમાં શ્રેયાર્થીની ઉત્કટતાપૂર્ણ ગડમથલ, ગુરુની શિષ્યના વિકાસ માટેની ચિંતા, પરસ્પરને માટેનો અનોખો આદરભાવ અને સાધક પોતાના સમજપૂર્વકના પ્રયત્નોથી આગળ વધે એવી શુભ કામનાના દર્શન થાય છે. સાથે સાથે એ પણ વાત અધ્યાહારમા સમજાય છે કે સમાજસેવકની સેવાને આધ્યાત્મિકતાના આધારરૂપ પાયો નહી મળ્યો હોય તો બધી સેવા અને તેને માટે નિર્માણ થયેલી સંસ્થાઓ નિસ્તેજ બની જશે અને કાળક્રમે ખંડિયેર બનશે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%