ગીતાજી એ મહાભારતનો એક નાનકડો વિભાગ છે. મહાભારત ઐતિહાસિક ગ્રંથ ગણાય છે પણ આપણે મન મહાભારત અને રામાયણ ઐતિહાસિક ગ્રંથ નથી પણ ધર્મગ્રંથ છે. અથવા તેને ઈતિહાસ કહીએ તો તે આત્માનો ઈતિહાસ છે. અને તે હજારો વર્ષ પૂર્વે શું થયું તેનું વર્ણન નથી, પણ આજે પ્રત્યેક મનુષ્યદેહમાં શું ચાલી રહ્યું છે તેનો ચિતાર છે.
Geetabodh (ગીતાબોધ)
Author: Mahatma Gandhi (મહાત્મા ગાંધી)
Price:
$
3.00
Condition: New
Isbn: 9788172290962
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Culture and Religion,
Publishing Date / Year: 2014
No of Pages: 64
Weight: 0.11 Pound Pound
Total Price: $ 3.00
Reviews
There are no reviews yet.