વીસમી સદીના પ્રારંભે મહાત્મા ગાંધીજીએ વિશ્વના મંચ ઉપરના ‘ હિન્દ સ્વરાજ ’ ના નાનકડા પુસ્તક દ્વારા વિશ્વવ્યાપી વૈચારિક ક્રાંતિનાં બીજ વાવ્યાં હતાં. એ વિચારો પ્રથમ પોતાના વ્યક્તિગત જીવનમાં આચરીને અને ત્યાર બાદ રાષ્ટ્રીય સ્તરે એના પ્રયોગો કરીને એમાં રાજકીય, સામાજિક અને આર્થિક કાયાપલટની કેવી ગર્ભિત તાકાત પડેલી છે, એની પ્રતીતિ દેશ ને દુનિયાને એમને કરાવી હતી.
Gandhijinu Shaikshan Darshan Emnach Shabdama (ગાંધીજીનું શિક્ષણદર્શન એમના જ શબ્દમાં)
Author: Mahatma Gandhi (મહાત્મા ગાંધી)
Price:
$
3.55
Condition: New
Isbn: 9788172292591
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Educational,Reference,
Publishing Date / Year: 2011
No of Pages: 312
Total Price: $ 3.55
Reviews
There are no reviews yet.