એ ક્યારનુંયે સ્પષ્ટ થતું જાય છે કે જે એક પ્રકરણનો પ્રારંભ પાશ્વાત્ય હતો તેનો અંત માનવજાતના આત્મવિશ્વાસમાં ન લાવવો હોય તો તે અંત ભારતીય હોવો જોઇશે.... માનવ-ઈતિહાસની આ વધુમાં વધુ ભયાનક ક્ષણે માનવજાત માટે ઉગારનો એકમાત્ર માર્ગ ભારતીય માર્ગ છે – એ છે સમ્રાટ અશોકનો અને મહાત્મા ગાંધીનો અહિંસાનો સિદ્ધાંત અને ધર્મોની સંવાદિતા વિશેનું શ્રી રામકૃષ્ણ (પરમહંસ)નું પ્રમાણ.
Ame Bharatna Loko (અમે ભારતના લોકો)
Price:
$
3.44
Condition: New
Isbn: 9788172293758
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Society and Social Science,
Publishing Date / Year: 2000
No of Pages: 312
Total Price: $ 3.44
Reviews
There are no reviews yet.