સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરીઅલ સોસાયટી તરફથી,સરદારશ્રીની સ્મૃતિમાં ,જે જુદા જુદા કામો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું તેમાનું એક મહત્વનું કામ સરદાર્શ્રીનું બૃહદ ચરિત્ર તૈયાર કરી પ્રસિદ્ધ કરવાનું હતું. સરદાર્શ્રીનું જીવનચરિત્ર અગાઉ નથી લખાયું કે નથી પ્રકાશિત થયું આવું નથી. આઝાદીની લડત ચાલુ હતી તે દરમિયાન જ ૧૯૨૮માં શ્રી મહાદેવભાઈ દેસાઈ એ 'વીર વલ્લભભાઈ' નામની નાનકડી પૂસતીકા વાચકોને આપી સરદારશ્રીની બારડોલી સત્યાગ્ર્હ્કાલ સુધીનો પ્રતિભાનો ટૂંકો પણ ચોટદાર પરિચય કરાવ્યો હતો.
Sardar Vallabhbhai Patelnu Jeevancharitra: Part 1 - 2 (સરદાર વલ્લભભાઇ પટેલનું જીવનચરિત્ર: ભાગ ૧ - ૨)
Author: Yashvant Doshi (યશવંત દોશી)
Price:
$
20.74
Condition: New
Isbn: 9788172293093
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Memoir and Biography,History,Novels and Short Stories,
Publishing Date / Year: 2012
No of Pages: 532+614
Total Price: $ 20.74
Reviews
There are no reviews yet.