$22.99
Genre
Inspirational
Print Length
168 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth and Co. Pvt. Ltd
Publication date
1 January 2023
ISBN
9789351227908
તન નીરોગી,
મન નિર્મળ અને
માંહ્યલો આનંદથી છલોછલ!
આવું બને ત્યારે કહેવાય
કે માણસ સ્વસ્થ છે.
સદીઓ પહેલાં
વેદના ઋષિએ પ્રાર્થના કરેલીઃ
`ભગવન્! અમારી ચાલ અને
અમારું જીવન ટટ્ટાર હો.’
રોગ કંઈ સાવ નવરોધૂપ નથી
કે વગર બોલાવ્યો પધારે ને રહી પડે.
રોગને પણ સ્વમાન હોય છે.
0
out of 5