યુગપુરુષ વિવેકાનંદ (Yugpurush Vivekanand)

By કિશોર મકવાણા (Kishor Makwana)

યુગપુરુષ વિવેકાનંદ (Yugpurush Vivekanand)

By કિશોર મકવાણા (Kishor Makwana)

$37.99

$39.89 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Biography

Language

Gujarati

Publisher

R. R. Sheth and Co. Pvt. Ltd

Publication date

1 January 2021

ISBN

9789389858143

Description

 ભારતવાસી ! તું ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતાસાવિત્રી અને દમયંતી છેતું ભૂલતો નહીં કે તારો ઉપાસ્ય-દેવ મહાનતપસ્વીઓનો તપસ્વીસર્વસ્વ-ત્યાગી ઉમાપતિ શંકર છેતું ભૂલતો નહીં કે તારો જન્મજગદંબાની વેદી પર બલિદાન થવા માટે થયો છેતું ભૂલતો નહીં કે ભારતનો હલકો વર્ગઅજ્ઞાનીભારતવાસીગરીબ ભારતવાસીઅભણ ભારતવાસીભારતનો ચમારભારતનો ઝાડુ મારનારો ભંગી સુધ્ધાં તારા ૨ક્તમાંસનાં સગાંઓ છેતારા ભાઈઓ છેહે વીર ! તુંબહાદુર બનહિંમતવાન થા અને અભિમાન લે કે તું ભારતવાસી છે અને ગર્વપૂર્વક ગર્જના કરકે ‘હું ભારતવાસી છુંપ્રત્યેક ભારતવાસી મારો ભાઈ છે.’ તું પોકારી ઊઠ કેઅજ્ઞાની ભારતવાસીગરીબ ભારતવાસીકંગાળ ભારતવાસીબ્રાહ્મણ ભારતવાસીઅંત્યજ ભારતવાસીદરેક ભારતવાસી મારો ભાઈ છે !’ તારી કમર પર પહેરવા ભલેમાત્ર એક લંગોટી  રહી હોયતો પણ ગર્વપૂર્વક ઉચ્ચ સ્વરે તું ઘોષણા કરકે ‘ભારતવાસી મારો ભાઈ છેભારતવાસી મારું જીવન છેભારતનાં દેવદેવીઓ મારા માટે ઈશ્વરછેભારતનો સમાજ મારી બાલ્યાવસ્થાનું પારણું છેમારા યૌવનનું આનંદવન છેમારી વૃદ્ધાવસ્થાની મુક્તિદાયિની વારાણસી છે.’ ભાઈ ! પોકારી ઊઠકે ‘ભારતની ધરતી મારું સર્વોચ્ચ સ્વર્ગ છેભારતનું કલ્યાણ  મારું કલ્યાણ છે.’ અને અહર્નિશ પ્રાર્થના કર કે
હેગૌરીપતેહે જગજ્જનની અંબે!
તું મને મનુષ્યત્વ આપ!
હે સામર્થ્યદાયિની માતા!
મારી નિર્બળતાનો નાશ કર,
મારી કાયરતાને દૂર હઠાવ!
મને મર્દ બનાવ!’

ડૉબાબાસાહેબ આંબેડકર અને સ્વામી વિવેકાનંદના જીવન દર્શનના અભ્યાસુ કિશોર મકવાણા સામાજિક ન્યાયસામાજિક સમતા-સમરસતા ઉપર વર્ષોથી લખતા રહ્યા છેતેઓ વડાપ્રધાનના અધ્યક્ષપદ હેઠળ કાર્યરત ‘નેહરુ મૅમોરિયલ મ્યુઝિયમ ઍન્ડ લાઇબ્રેરીમાં સભ્ય અને ડૉબાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટીનના બૉર્ડ મૅમ્બર છેતેઓ લગભગ 30 વર્ષથી પત્રકારત્વ સાથે સંકળાયેલા છે. ‘દિવ્ય ભાસ્કર’ દૈનિકની રવિપૂર્તિમાં સૉશિયલ નેટવર્ક કૉલમના કૉલમિસ્ટ છે. ‘નમસ્કાર’ સામયિક અને ‘સાધના’ સાપ્તાહિકના ભૂતપૂર્વ તંત્રી રહી ચૂક્યા છે. Mission BHIM વેબસાઇટના સ્થાપક છેજેના દ્વારા ડૉઆંબેડકરના ગ્રંથો અને વિચારોનો પ્રચાર-પ્રસાર થાય છે. ‘કૉમનમૅનનરેન્દ્ર મોદી’  પુસ્તકનો દેશની ઘણી ભાષામાં અનુવાદ થયો તેમજ એના પરથી Eros Now પર વૅબસિરીઝ બની છેતેમના 33 કરતા વધુ પુસ્તકો છેડૉઆંબેડકર પરતેમનાં 9 પુસ્તકો છેતેમણે અનેક પુસ્તકોનાં અનુવાદો તેમજ સંપાદનો કર્યાં છેકિશોર મકવાણાને તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના હસ્તે ‘સામાજિકસમરસતા અને ભારતીય રાષ્ટ્રવાદ’ માટેના પત્રકારત્વ બદલ ‘નચિકેતા પુરસ્કાર’, નેપાળ ‘બૌદ્ધ ઇન્ટરનેશલ મિશનતરફથી ‘તથાગત પુરસ્કાર', ‘પ્રતાપ નારાયણ મિશ્ર યુવાસાહિત્ય પુરસ્કાર’ અને ‘ગુજરાત ગૌરવ’ જેવા અનેક પુરસ્કારો તથા સામાજિક તથા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સન્માનિત થયા છેઅટલ બિહારી વાજપેયીની ઐતિહાસિકલાહોર બસયાત્રા સમયે પત્રકાર તરીકે લાહોર યાત્રા કરી છેઉપરાંત એક પત્રકાર તરીકે પાકિસ્તાનનેપાળલંડનમોરિશસભૂતાનની મુલાકાત.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%