Pyas Ane Parab (પ્યાસ અને પરબ)

By Balmukund Dave (બાલમુકુન્દ દવે)

Pyas Ane Parab (પ્યાસ અને પરબ)

By Balmukund Dave (બાલમુકુન્દ દવે)

15.00

MRP ₹16.5 10% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

112 pages

Language

Gujarati

Publisher

Navajivan Trust

Publication date

1 January 1993

ISBN

9788172290603

Description

સ્વ. કવિ શ્રી બાલમુકુન્દ દવે નવજીવનના સેવક હતા. નવજીવનમાં તેમણે ૩૦ વર્ષ કામ કર્યું . નવજીવન તરફથી ચલાવતા 'લોકજીવન' ના તેઓ તંત્રી હતા.નવજીવનમાંથી નિવૃત થયા બાદ પણ 'લોકજીવન'ના તંત્રીપદે તેઓ ચાલુ રહ્યા હતા. આમ નવજીવન સાથેનો તેમનો સંબંધ લગભગ છેવટ સુધી રહ્યો. ‘લોકજીવન’માં તેમણે સામાન્ય વાચક પણ સરળતાથી સમજી શકે તેવી રસાળ અને પ્રવાહી શૈલીમાં પાંચેક શ્રેણીઓ લખી હતી.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%