આ પુસ્તકના બંને લેખકો પંકજ વર્મા અને ભરત વ્યાસ પોતપોતાના વ્યવસાયમાં પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત છે. લગ્નજીવન વિશેનું આ પુસ્તક દરેક દંપતીને ગમે તેવું છે અને પ્રસંગે ભેટ પણ આપવા જેવું છે. લગ્ન એ સ્વર્ગમાં નથી થતાં, પણ અહીં જ આપણે તેને જીવવા પડે છે. આવી સુંદર વાત કરતું અને લગ્નજીવનને વધારે મધુરું બનાવતું આ પુસ્તક દરેક વાચકને ગમે તેવું છે.
Sukhi Lagnajivanni Chhavi (સુખી લગ્નજીવનની ચાવી)
Author: Bharat Vyas (ભરત વ્યાસ)
Price:
₹
200.00
Condition: New
Isbn: 9789351980032
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Paperback
Language: Gujarati
Genre: Self-Help,Other,
Publishing Date / Year: 2015
No of Pages: 210
Weight: 240 Gram
Total Price: ₹ 200.00
Reviews
There are no reviews yet.