મૂળ નામ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. જલાબાપાની તપોભૂમિ વીરપુરમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ વિરપુરમાં જ. ધૂમકેતુ આપણા એક મૂર્ધન્ય સાહિત્યસર્જક છે. એમણે સાહિત્યના નવલિકા, નવલકથા, નિબંધ, નાટક જેવા અનેક સ્વરૂપો મર્મજ્ઞતાથી ખેડ્યા છે. આ ઉપરાંત તેમને બાળ સાહિત્ય તથા અનેક ચિંતનલેખો, સૂત્રાત્મક વિચારકરણીઓ, હળવું હસ્યાસાહિત્ય, જિબ્રાન ના પુસ્તકો અને રવીન્દ્રનાથ ટાગોરની ‘ગીતાંજલિ’ના ભાવાનુવાદ પણ આપ્યા.
Maharagni Kumardevi (મહારાજ્ઞી કુમારદેવી)
Author: Dhumketu (ધૂમકેતુ)
Price:
₹
250.00
Condition: New
Isbn: 9788184805598
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Hardcover
Language: Gujarati
Genre: Novels & Short Stories,History,
Publishing Date / Year: 2017
No of Pages: 303
Weight: 290 Gram
Total Price: ₹ 250.00
Reviews
There are no reviews yet.