સંસ્કારનું અજવાળું આપે એને સંસ્કારદીપક કહેવાય. અને એવા અનેક દીપક હોય એને દીપાવલિ કહેવાય. ગુજરાતી વાર્તાકાર ધૂમકેતુએ એવા અનેક સંસ્કારદીપક પ્રગટાવ્યા છે. નાની-નાની વાર્તાઓમાં જીવનનો ગહન બોધ વાચકને મળે એ રીતે એની માવજત કરી છે, એવી રૂડી વાર્તાઓમાંથી સજાવી છે : લોકસંસ્કાર દીપાવલિ. સીધી વાત અને સરળ શૈલી. ક્યાય કશું ભારેખમ નહિ. બાળકોને તો ગમે જ, પ્રૌઢોનેય ગમશે... જરૂર.
Loksanskar Dipawali Govind Nu Khetar Ane Biji Vaato (લોકસંસ્કાર દીપાવલિ ગોવિંદનું ખેતર અને બીજી વાતો)
Author: Dhumketu (ધૂમકેતુ)
Price:
₹
175.00
Condition: New
Isbn: 9788184808988
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Paperback
Language: Gujarati
Genre: Spiritual,Philosophy,Novels & Short Stories,
Publishing Date / Year: 2010
No of Pages: 240
Weight: 245 Gram
Total Price: ₹ 175.00
Reviews
There are no reviews yet.