Logo

  •  support@imusti.com

Loksanskar Dipawali Govind Nu Khetar Ane Biji Vaato (લોકસંસ્કાર દીપાવલિ ગોવિંદનું ખેતર અને બીજી વાતો)

Price: ₹ 175.00

Condition: New

Isbn: 9788184808988

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Paperback

Language: Gujarati

Genre: Spiritual,Philosophy,Novels & Short Stories,

Publishing Date / Year: 2010

No of Pages: 240

Weight: 245 Gram

Total Price: 175.00

    0       VIEW CART

સંસ્કારનું અજવાળું આપે એને સંસ્કારદીપક કહેવાય. અને એવા અનેક દીપક હોય એને દીપાવલિ કહેવાય. ગુજરાતી વાર્તાકાર ધૂમકેતુએ એવા અનેક સંસ્કારદીપક પ્રગટાવ્યા છે. નાની-નાની વાર્તાઓમાં જીવનનો ગહન બોધ વાચકને મળે એ રીતે એની માવજત કરી છે, એવી રૂડી વાર્તાઓમાંથી સજાવી છે : લોકસંસ્કાર દીપાવલિ. સીધી વાત અને સરળ શૈલી. ક્યાય કશું ભારેખમ નહિ. બાળકોને તો ગમે જ, પ્રૌઢોનેય ગમશે... જરૂર.