આ ગ્રંથમાં કબીર અને રવિ -ભાણ સંપ્રદાયના સંતોની વાણીને આધારે તેમનું દર્શન સમજાવ્યું છે -તેમાં નિર્ગુણભક્તિ ,યોગસાધના ,શબ્દસુરતિયોગ ,સહજ સમાધી ,ભાવભક્તિ ,ગુરુ બિન મિલે ન ભેદ, સાહેબપરંપરા ,મરમીભાવ ,સુફીભાવ અને સમાજસુધારક જેવા વિભાગો પડી તેની ભજન પંક્તિઓ મૂકી છે ,કબીરનું સર્જન સાખી ,રવેણી ,શબદ અને અવળવાણીમાં સમાયેલું છે તે સ્વરૂપની દ્રષ્ટીએ અને ભાવની દ્રષ્ટીએ સમજાવેલ છે
Satsahebni Sarvani (સતસાહેબની સરવાણી)
Price:
₹
425.00
Condition: New
Isbn: 9788184405958
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Hardcover
Language: Gujarati
Genre: Novels and Short Stories,
Publishing Date / Year: 2011
No of Pages: 196
Weight: 195 Gram
Total Price: ₹ 425.00
Reviews
There are no reviews yet.