માણસે જેનું આકલન કર્યું ન હોય તેવાં સત્ય હંમેશાં હોય છે. એવાં પણ હોય જે વીતી ચૂક્યાં હોય, ભુલાઈ ગયાં હોય કે સંપૂર્ણ આત્મસાત્ થઈ ગયાં હોય. તો વળી, કેટલાંક તદ્દન નવા જ પ્રકાશ વડે ઝળહળતાં પ્રગટ થતાં હોય અને એ તર્ક વડે સ્વીકાર પામવા પ્રસ્તુત હોય. આ સત્યમાંથી સ્વીકાર-અસ્વીકાર વડે સ્વતંત્રતાની જાગૃતિ અને સભાનતા સ્વયં પેદા થાય છે. સત્યનાં જ્ઞાન અને સ્વીકારને સમર્પિત જીવન વડે માણસ વૈશ્વિક જીવનનાં સત્ય સાથે એકરૂપ બનીને તેમાં પોતાનું અનુસંધાન સાધે છે. એ સ્થળ અને કાળની વ્યક્તિગત સીમાથી પર અનંત અને અમર્યાદ મહત્ત્વ ધરાવનારાં હોય તેવાં કાર્યો હાથ ધરે છે અને તેને પાર પાડે છે. —લીઓ ટૉલ્સ્ટૉય
Antar Nu Ekant (અંતરનું એકાંત)
Author: Madhav Ramanuj (માધવ રામાનુજ)
Price:
₹
400.00
Condition: New
Isbn: 9788172298098
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Self-Help,
Total Price: ₹ 400.00
Reviews
There are no reviews yet.