નારીજીવન વિશે નીતાબહેન કલમ ચલાવે છે. આ પુસ્તકમાં જ દીકરી વિશે તેમના ત્રણ લેખો છે. દીકરીને જતનપૂર્વક જાળવવાની વાત કરે છે ત્યારે તેમની વાતમાં અનેરું ઊંડાણ વર્તાય છે. સાસુ - વહુનાં વિશે તેમનો “મૈત્રીભાવ કેળવીએ’ શિર્ષક હેઠળનો લેખ આ સંબંધો નવો જ આયામ આપતું જીવંત, વ્યવહારિક ઉદાહરણ પ્રસ્તુત કરીને મનમાં એક અમીટ છાપ અંકિત કરી જાય છે.
Safaltana Shikhar (સફળતાનાં શિખર)
Price:
₹
80.00
Condition: New
Isbn: 9789385260230
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Paperback
Language: Gujarati
Genre: Self-Help,
Publishing Date / Year: 2015
No of Pages: 80
Weight: 180 Gram
Total Price: ₹ 80.00
Reviews
There are no reviews yet.