લલીતાસહ્ત્ર્નામ તળે માં ભગવતીના એક હજાર નામ. ૧૮૨ ૧/૨ શ્લોકમાં આ નામો આવેલા છે .બ્રહ્માંડ પુરાણના ઉતરખંડમાં ભગવાન હયગ્રીવ અને મહામુની અગત્સ્ય ના સંવાદરૂપે આ સ્તોત્ર પ્રાપ્ત થયું છે. બ્રહ્માંડ પુરાણ મહર્ષિ વેદવ્યાસ રચિત ૧૮ પુરાનોમાંનું અંતિમ પુરાણ એટલે કે ૧૮મું પુરાણ છે.
Lalita Sahastranam (લલિતા સહસ્ત્રનામ)
Author: Rajesh Vyas (રાજેશ વ્યાસ)
Price:
₹
400.00
Condition: New
Isbn: 9788184404906
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Hardcover
Language: Gujarati
Genre: Self-Help,Other,
Publishing Date / Year: 2011
No of Pages: 684
Weight: 865 Gram
Total Price: ₹ 400.00
Reviews
There are no reviews yet.