Logo

  •  support@imusti.com

Vishwadharmaparishad Ane Vivekanand (વિશ્વધર્મપરિષદ અને વિવેકાનંદ)

Price: ₹ 90.00

Condition: New

Isbn: 9789351622161

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Paperback

Language: Gujarati

Genre: Memoir & Biography,History,Novels & Short Stories,

Publishing Date / Year: 2015

No of Pages: 74

Weight: 110 Gram

Total Price: 90.00

    0       VIEW CART

સ્વામી વિવેકાનંદે શિકાગોની વિશ્વધર્મ મહાસભામાં હિન્દુધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો – એ ઘટનાની શતાબ્દી નિમિત્તે ‘રામકૃષ્ણ જ્યોત’નો એક વિશેષાંક લેખકે પ્રગટ કર્યો હતો. એ વિશેષાંકના કેટલાક લેખો અને એને સ્પર્શતી અન્ય માહિતી આ પુસ્તકમાં સમાવિષ્ટ છે. વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે ભાગ લીધો – એ ઘટના તેમના જીવનની જ નહિ, ભારતવર્ષના અને હિન્દુધર્મના ઇતિહાસની પણ એક સીમાચિહ્નરૂપ ઘટના છે. તેથી એ ઘટનાનું એક શતાબ્દી પછી સાંપ્રત સમયના સંદર્ભમાં પુનર્મૂલ્યાંકન કરવાનો આ એક પ્રયાસ છે.