સ્વામી વિવેકાનંદે શિકાગોની વિશ્વધર્મ મહાસભામાં હિન્દુધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો – એ ઘટનાની શતાબ્દી નિમિત્તે ‘રામકૃષ્ણ જ્યોત’નો એક વિશેષાંક લેખકે પ્રગટ કર્યો હતો. એ વિશેષાંકના કેટલાક લેખો અને એને સ્પર્શતી અન્ય માહિતી આ પુસ્તકમાં સમાવિષ્ટ છે. વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે ભાગ લીધો – એ ઘટના તેમના જીવનની જ નહિ, ભારતવર્ષના અને હિન્દુધર્મના ઇતિહાસની પણ એક સીમાચિહ્નરૂપ ઘટના છે. તેથી એ ઘટનાનું એક શતાબ્દી પછી સાંપ્રત સમયના સંદર્ભમાં પુનર્મૂલ્યાંકન કરવાનો આ એક પ્રયાસ છે.
Vishwadharmaparishad Ane Vivekanand (વિશ્વધર્મપરિષદ અને વિવેકાનંદ)
Price:
₹
90.00
Condition: New
Isbn: 9789351622161
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Paperback
Language: Gujarati
Genre: Memoir & Biography,History,Novels & Short Stories,
Publishing Date / Year: 2015
No of Pages: 74
Weight: 110 Gram
Total Price: ₹ 90.00
Reviews
There are no reviews yet.