Logo

  •  support@imusti.com

Rachanatmak Karyakram Aajna Sandharbhma (રચનાત્મક કાર્યક્રમ આજના સંદર્ભમાં)

Price: ₹ 30.00

Condition: New

Isbn: 9788172291815

Publisher: Navajivan Trust

Binding: Paperback

Language: Gujarati

Genre: Current Affairas and Pollitics,Society and Social Science,

Publishing Date / Year: 2007

No of Pages: 84

Total Price: 30.00

    0       VIEW CART

આ પુસ્તિકાની પ્રકાશનસંસ્થા તરફ થી છેલ્લા ૪૦ વર્ષથી ‘લોકજીવન’ માસિક બહાર પડે છે. તેમાં નવે. ’૮૫ થી મેં ’૮૭ ના ૧૯ માસ દરમિયાન બાપુના રચનાત્મક કાર્યક્રમોમાંથી એક-એક વિશે એક લેખ દર માસે પ્રગટ થયો છે.તે બધાનું સંકલન આ પુસ્તિકામાં કર્યું છે. વિદ્યાર્થીઓ ને સામાન્ય જનસમાજને પણ બાપુના રચનાત્મક કાર્યક્રમોની સામાન્ય ભૂમિકા સમજવા માટે આ ઉપયોગી થાય એમ છે એવું લાગવાથી એને પુસ્તિકારૂપે નવજીવન સંસ્થા પ્રગટ કરે છે.