આ પુસ્તિકાની પ્રકાશનસંસ્થા તરફ થી છેલ્લા ૪૦ વર્ષથી ‘લોકજીવન’ માસિક બહાર પડે છે. તેમાં નવે. ’૮૫ થી મેં ’૮૭ ના ૧૯ માસ દરમિયાન બાપુના રચનાત્મક કાર્યક્રમોમાંથી એક-એક વિશે એક લેખ દર માસે પ્રગટ થયો છે.તે બધાનું સંકલન આ પુસ્તિકામાં કર્યું છે. વિદ્યાર્થીઓ ને સામાન્ય જનસમાજને પણ બાપુના રચનાત્મક કાર્યક્રમોની સામાન્ય ભૂમિકા સમજવા માટે આ ઉપયોગી થાય એમ છે એવું લાગવાથી એને પુસ્તિકારૂપે નવજીવન સંસ્થા પ્રગટ કરે છે.
Rachanatmak Karyakram Aajna Sandharbhma (રચનાત્મક કાર્યક્રમ આજના સંદર્ભમાં)
Author: Dashrathlala Shah (દ્શરથલાલ શાહ)
Price:
₹
30.00
Condition: New
Isbn: 9788172291815
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Current Affairas and Pollitics,Society and Social Science,
Publishing Date / Year: 2007
No of Pages: 84
Total Price: ₹ 30.00
Reviews
There are no reviews yet.