આ નાટકો પૌરાણિક છે, કારણ કે એમાં આવેલા મુખ્ય પાત્રો પૌરાણિક છે, ચ્યવન, વિદન્વન્ત, અશ્વિદેવો, વસિષ્ઠ, ઔર્વ વગેરે પત્રોના નામો જોકે વૈદિક સાહિત્યમાં મળે છે, પણ એ નામો લઈને આખ્યાનો તો પાછળથી જ ગૂંથાયા છે. વસ્તુત: પુરાણો પોતે જ વૈદિક સાહિત્યના આ બાબતમાં ઋણી છે.
Pauranik Natko (પૌરાણિક નાટકો)
Price:
₹
80.00
Condition: New
Isbn: 9788189845735
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Hardcover
Language: Gujarati
Genre: Drama,
Publishing Date / Year: 2006
No of Pages: 260
Weight: 300 Gram
Total Price: ₹ 80.00
Reviews
There are no reviews yet.